Bhaktiyog in Gujarati (ભક્તિયોગ)

Bhaktiyog in Gujarati (ભક્તિયોગ)

Swami Vivekanand

10,59 €
IVA incluido
Disponible
Editorial:
Repro India Limited
Año de edición:
2025
ISBN:
9789374762271
10,59 €
IVA incluido
Disponible
Añadir a favoritos

સ્વામી વિવેકાનંદ દ્વારા રચિત ’ભક્તિયોગ’ ભક્તિના માર્ગને સમર્પિત એક અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આ પુસ્તક ભક્તિના મૂળભૂત સિદ્ધાંતો અને એના વિભિન્ન અભ્યાસોનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરે છે. એમાં ભક્તિને ઈશ્વર પ્રતિ અતૂટ પ્રેમ અને પૂર્ણ સમર્પણના રૂપમાં પરિભાષિત કરવામાં આવી છે. ’ભક્તિયોગ’ એ શક્તિશાળી ભાવનાને ઉજાગર કરે છે, જે એક સાધકને સીધો પરમાત્મા સાથે જોડે છે. આ આપણને શીખવાડે છે કે ભક્તિ આધ્યાત્મિક ઉન્નતિ અને પરમ મુક્તિ પ્રાપ્ત કરવાનું એક સરળ અને અત્યંત પ્રભાવી સાધન છે. આ ગ્રંથ એ વાત પર પ્રકાશ ફેંકે છે કે, ભક્તિના માધ્યમથી મનુષ્ય ઈશ્વરની અસીમ કૃપાને પ્રાપ્ત કરી શકે છે અને પોતાના જીવનમાં સાચી શાંતિ અને આનંદનો અનુભવ કરી શકે છે. ’ભક્તિયોગ’ એ સૌ લોકો માટે એક મૂલ્યવાન માર્ગદર્શક છે, જે ભક્તિના માર્ગ પર ચાલવા ઇચ્છે છે. આ પુસ્તક આપણને ઈશ્વર પ્રતિ પ્રેમ અને સમર્પણ વિકસિત કરવા અને એક સાર્થક આધ્યાત્મિક જીવન જીવવા માટે પ્રેરિત કરે છે.

Artículos relacionados

Otros libros del autor

  • Rajyog in Gujarati (રાજયોગ)
    Swami Vivekanand
    સ્વામી વિવેકાનંદ દ્વારા રચિત ’રાજયોગ’ પતંજલિના યોગ સૂત્રો પર આધારિત એક પ્રભાવશાળી કૃતિ છે. આ પુસ્તક મનની ગહનતાને સમજવા અને એને નિયંત્રિત કરવાની વૈજ્ઞાનિક રીતો પર પ્રકાશ ફેંકે છે. એમાં ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, પ્રાણાયામ અને સમાધિ જેવાં યોગના વિભિન્ન પાસાઓનું વિસ્તૃત વર્ણન મળે છે. વિવેકાનંદે જટિલ દાર્શનિક વિચારોને સરળ ભાષામાં પ્રસ્તુત કર્યા છે, જેનાથી તે આધ્યાત્મિક સાધકો અને જિજ...
    Disponible

    18,68 €

  • Karmyog in Gujarati (કર્મયોગ)
    Swami Vivekanand
    ’કર્મયોગ’ આપણને શીખવાડે છે કે, જીવનમાં કર્મ કરવા અપરિહાર્ય છે, પરંતુ મહત્ત્વપૂર્ણ એ છે કે આપણે કયા ભાવ અને સમજની સાથે કર્મ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ આ પુસ્તકમાં નિષ્કામ કર્મના સિદ્ધાંત પર ભાર આપે છે, અર્થાત્ ફળની ઇચ્છા કર્યા વગર કર્તવ્યનું પાલન કરવું. તેઓ બતાવે છે કે, સ્વાર્થરહિત કર્મ જ આપણને બંધનમાંથી મુક્ત કરી શકે છે અને આધ્યાત્મિક ઉન્નતિની તરફ લઈ જઈ શકે છે.આ પુસ્તક વિભિન્ન ...
    Disponible

    13,41 €

  • Dhyanyog in Gujarati (ધ્યાનયોગ)
    Swami Vivekanand
    ’ધ્યાનયોગ’ સ્વામી વિવેકાનંદના વિભિન્ન વ્યાખ્યાનો અને લેખોમાંથી સંકલિત એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે. આ પુસ્તક ધ્યાનની અવધારણા, એની જરૂરિયાદ અને અભ્યાસની સરળ તેમજ પ્રભાવી વિધિઓ પર પ્રકાશ ફેંકે છે. સ્વામીજી બતાવે છે કે, ધ્યાન માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, બલ્કે મનને એકાગ્ર કરવા અને આંતરિક શક્તિને જાગૃત કરવાની એક વૈજ્ઞાનિક રીત છે.પુસ્તકમાં મનની ચંચળતાને નિયંત્રિત કરવા, એકાગ્રતા વધારવા અન...
    Disponible

    11,87 €

  • Gyanyog in Gujarati (જ્ઞાનયોગ)
    Swami Vivekanand
    ’જ્ઞાનયોગ’ સ્વામી વિવેકાનંદની એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે, જે જ્ઞાનના માર્ગ પર કેન્દ્રિત છે. આ પુસ્તકમાં, સ્વામીજીએ વેદાંત દર્શનના ગૂઢ સિદ્ધાંતોને સરળ અને સુગમ ભાષામાં પ્રસ્તુત કર્યા છે. તેઓ બતાવે છે કે, સાચું જ્ઞાન આત્માની પ્રકૃતિ અને બ્રહ્માંડની સાથે એના સંબંધને સમજવામાં નિહિત છે.સ્વામીજી તર્ક અને બુદ્ધિના માધ્યમથી આધ્યાત્મિક સત્યની શોધ પર ભાર આપે છે. તેઓ અંધવિશ્વાસો અને કર્મકાંડ...
    Disponible

    18,68 €

  • Premyog in Gujarati (પ્રેમયોગ)
    Swami Vivekanand
    સ્વામી વિવેકાનંદની પ્રેમયોગ’ પુસ્તક ભક્તિ અને પ્રેમના આધ્યાત્મિક પથ પર એક ઉજ્જવળ પ્રકાશ ફેંકે છે. આ ગ્રંથમાં સ્વામીજી પ્રેમ અને ભક્તિના ઊંડા અંતરસંબંધોને ખૂબ જ સ્પષ્ટતાથી વ્યક્ત કરે છે. આ પુસ્તક એ સત્યને ઉજાગર કરે છે કે, ઈશ્વર પ્રતિ સાચો પ્રેમ જ ભક્તિનો સાર છે. આ પ્રેમ સાંસારિક બંધનો અને ઈચ્છાઓથી પરે એક નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવના છે. ’પ્રેમયોગ’ જીવનમાં પ્રેમના અદ્વિતીય મહત્ત્વ...
    Disponible

    12,13 €

  • ब्रह्मचर्य
    Swami Vivekanand
    क्या आप अपने जीवन में आत्म-नियंत्रण, शांति और अंदर की ताकत चाहते हैं?इस पुस्तक में स्वामी विवेकानंद बताते हैं कि ब्रह्मचर्य सिर्फ त्याग नहीं है, बल्कि यह आत्म-शक्ति, मानसिक स्पष्टता और ऊर्जावान जीवन का रास्ता है।यह पुस्तक आसान भाषा में समझाती है कि ब्रह्मचर्य कैसे सोच, आदत और चरित्र को बेहतर बनाता है। विद्यार्थी, साधक और हर वो व्यक्ति जो खुद को मजबूत बनाना चाहता है-उनके लिए यह ...
    Disponible

    36,13 €